ભારતીય નૌકાદળ દ્વારા ત્રણ જહાજો કોચી શિપયાર્ડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવ્યા.

ભારતીય નૌકાદળ દ્વારા ત્રણ જહાજો કોચી શિપયાર્ડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવ્યા.

  • આ જહાજો કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ આઠ એન્ટી-સબમરીન શોલ કોર્વેટ (ASWSWC) ની શ્રેણીના છે.
  • ભારતીય નૌકાદળમાં સામેલ થયેલ.ત્રણ જહાજોને INS માહે, INS માલવણ અને INS માંગરોલ નામ આપવામાં આવશે અને નવેમ્બર 2024 સુધીમાં કમિશનિંગ માટે તૈયાર થશે.
  • વર્ષ 2019 માં ભારતીય નૌકાદળ માટે આઠ ASWSWC ના નિર્માણ માટે સરકારી માલિકીની કોચીન શિપયાર્ડ લિમિટેડ અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે રૂ. 6,311 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Category: Current Affairs Detailed in Gujarati