વન પંડિત પુરસ્કાર

📌 વન પંડિત પુરસ્કાર

➡️ રાજ્યમાં વનીકરણની પ્રવૃત્તિમાં ખાનગી વ્યક્તિ રસ લે અને તેને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વન પંડિત અંગેના પ્રમાણપત્ર તથા રાજ્યકક્ષાના ઇનામની યોજના જાહેર કરવામાં આવી છે.
➡️ આ પુરસ્કાર અંતર્ગત પ્રથમ ઇનામ વિજેતાને રૂપિયા 50,000, દ્વિતીય ઇનામ 25,000 અને તૃતીય ઇનામ રૂપિયા 10,000 આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અંગે નોંધણી કરાવવા માટે forests. gujarat.gov.in પર માહિતી આપવામાં આવેલ છે. આ પુરસ્કાર આપવાનો મુખ્ય ઉદેશ્ય વૃક્ષ ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણી, વ્યક્તિગત પ્રયાસોને પ્રોત્સાહન આપવા તથા સામાજિક વનીકરણને પ્રોત્સાહન આપવાનો છે.

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper