ગુજરાતમાં મૈત્રક યુગ । Maitrak Yug

ગુજરાતમાં મૈત્રક યુગ । Maitrak Yug

•ભટ્ટાર્ક

•ઇ.સ. 470માં સેનાપતિ ભટ્ટાર્કે મૈત્રક વંશની સ્થાપના કરી હતી.ગુપ્તવંશમાંથી ગુજરાતને મુક્ત કર્યું જેથી ગુજરાતના ઇતિહાસ પુરુષ કહેવાયા.

•તેણે રાજધાની ગિરનાર થી વલભી (ભાવનગર) ખસેડી.

• ધરસેન -1

• ધરસેને વલભી વિધ્યાપિઠની સ્થાપના કરી હતી 

• દ્રોણસિંહ

• મૈત્રકોનો પ્રથમ રાજા કે જેણે સેનાપતિ બિરુદ હટાવી મહારાજ બિરુદ ધારણ કર્યું,

 • ધ્રુવસેન – 1

•દાનપત્રોમાં મહારાજ,  મહાપ્રતિહાર,પરમભાગવત, મહાસામંત, મહાદંડનાયક, મહાકર્તાકૃતિ નામે દર્શાવેલ છે. 

• તેના સમયમાં જૈનધર્મની બીજી પરિષદ ભરાઈ હતી.સેને વલભી વિધાપીઠની સ્થાપના કરી હતી. (ચીની યાત્રી ઇત્સિંગ વલભી વિધાપીઠનો ઉલ્લેખ કરેલ છે.

+ ધ્રુવસેન – 2 (બાલાદિત્ય)

• ધ્રુવસેન-2 ને સમ્રાટ હર્ષવર્ધનના જમાઈ હતાં.

• તેમના સમયમાં ઈ.સ. 640માં ચીની યાત્રી યુ-એન-ત્સાંગે વલભીની મુલાકાત લીધી. (ગ્રંથ : સી-યુ-કી )

♦ ધરસેન – 4 (ચક્રવર્તી)

• ધ્રુવસેન-2 નો પુત્ર અને ઉત્તરાધિકારી ધરસેન-4 એ મૈત્રકવંશનો સૌથી પ્રતાપી મહાન રાજા હતો.

• ધરસેન-4 એ પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ જેવાં બિરુદ ધારણ કર્યા હતાં.

+ શિલાદિત્ય – 1

• શિલાદિત્ય-1 એ ધર્માદિત્યનું બિરૂદ ધારણ કર્યું છે.

+ શિલાદિત્ય – 7

• મૈત્રકવંશનો અંતિમ રાજા હતો.

• મૈત્રકોનો અંત માટે મલેચ્છો (આરબો) જવાબદાર ગણાય છે. અલબરૂનીના મતે આક્રમણ કરનાર સિંઘના અલ મન્સુરા શહેરનો સૂબો હતો.

• શિલાદિત્ય – 7 માં સામે આક્રમણ કરવા કાકુ નામના વણીકે બોલાવ્યો હતો, જેની રત્નજડિત કાંસકી શિલાદિત્ય-7 એ પડાવી લીધી હતી.

♦ મૈત્રકોનો સમકાલીન રાજ્યો

Gujarat History ના અન્ય ટોપીક વાંચવા :- અહિયા ક્લિક કરો

SubjectGujarat History
Topicમૈત્રક વંશ
ExamAll Competitive Exams
TypeQuestions – Answer

ગુજરાતમાં મૈત્રક વંશ કવિઝ । Maitrak Vansh Quiz

1➤ પ્રાચીન ભારતના સુવર્ણયુગ તરીકે કયા કાળને ઓળખવામાં આવે છે?

2➤ ગુપ્ત સામ્રાજયનો સ્થાપક કોને માનવામાં આવે છે?

3➤ ગુપ્ત સંવત કયારે શરૂ થયો હતો?

4➤ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી?

5➤ ભારતના નેપોલિયન તરીકે કોને ઓળખવામાં આવે છે?

6➤ સમુદ્રગુપ્તે કયા દેશ સાથે બે(2) વાર યુદ્ધ કર્યું અને ‘દેવપુત્ર’ નો ઈલ્કાબ મેળવ્યો.

7➤ ‘ઓકસફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ’ તરીકે કઈ વિધાલય ઓળખાય છે?

8➤ રાજાએ હુણોને હરાવ્યા હતા- જેનો ઉલ્લેખ જૂનાગઢના અભિલેખમાં જોવા મળે છે?

9➤ સ્કંદગુપ્તના ગિરિનગર ખાતેના સૂબાનું નામ શું હતું?

10➤ સમુદ્રગુપ્તને ‘ભારતનો નેપોલિયન’ કોણે કહ્યો છે?

11➤ સ્કંદગુપ્તના ઘણા સિક્કાઓ પર ગરુડનાં સ્થાને શાનું ચિહ્ન જોવા મળે છે?

12➤ ‘શકાદિત્ય’ ઉપનામ કોણે ધારણ કર્યું હતું?

13➤ ગુપ્તવંશના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે?

14➤ ગુપ્તરાજાઓ કોના સામંતો હતા એવું માનવામાં આવે છે?

15➤ કુમારગુપ્તે કયું ઉપનામ ધારણ કર્યું હતું?

16➤ વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્ત રાજા અપાર ખ્યાતિ પામ્યો?

17➤ ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનુ શાસન કેટલા વર્ષ રહ્યું- અને તેની શરૂઆત કયા રાજાથી થઈ હતી? – 55 વર્ષ- ચંદ્રગુપ્ત દ્વિતીય

18➤ સૈન્ધવવંશની રાજધાની કઈ હતી?

19➤ લાટ દેશના કયા બૌદ્ધ ભિક્ષુએ છઠ્ઠી સદીમાં ચીનમાં જઈ પાલિગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો?

20➤ ગુજરાતમાં ચાપવંશની રાજધાની કઈ હતી?

Join Our WhatsApp Group

Join our Telegram channel

Follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gujarat Govt. Jobs 📁 India Govt. Jobs
🧮 Quiz 🏆 Mock Test
📖 Old Exam Paper 📃 Yojana
👆 Syllabus 💥 Old Paper

1 thought on “ગુજરાતમાં મૈત્રક યુગ । Maitrak Yug”

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.